लभन्ते ब्रह्मनिर्वाणमृषय: क्षीणकल्मषा: |
छिन्नद्वैधा यतात्मान: सर्वभूतहिते रता: ||
भा.गी. 5.25
જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહીત વશમાં છે,
જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે જેમના
સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા છે,
જેમનાં સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે, તે વિવેકી
સાધકો શાન્ત બ્રહ્મને પામે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment