Wednesday, 22 January 2025

દેહનો નાશ થયા પહેલાં જ


शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात् |
कामक्रोधोद्भवं वेगं स युक्त: स सुखी नर: ||
भा.गी. 5.23

જે સાધક આ મનુષ્યશરીરમાં, દેહનો નાશ થયા
પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા
સમર્થ બની જાય છે, તે જ માણસ યોગી છે અને
તે જ સુખી છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment