दैवमेवापरे यज्ञं योगिन: पर्युपासते |
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ||
भा.गी. 4.25
બીજા યોગીજનો દૈવ (ભગવદર્પણરૂપી)
યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે અને અન્ય
યોગીજનો બ્રહ્મરૂપ અગ્નિમાં વિચારરૂપી
યજ્ઞ દ્વારા જ જીવાત્મારૂપી યજ્ઞનો હોમ
કરે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment