सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे |
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ||
भा.गी. 4.27
અન્ય યોગીજનો સંપૂર્ણ ઇંદ્રિયોની ક્રિયાઓને
તથા પ્રાણોની ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત
આત્મસંયમયોગ એટલે કે સમાધિયોગ રૂપી
અગ્નિમાં હોમી દે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment