Tuesday 8 October 2024

કર્તવ્યકર્મ માં સદાય પ્રતિષ્ઠિત



    अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव: | यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव: ||
    कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् | तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ||
    भा.गी. 3.14-15

            સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ 
            વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મોથી 
            સંપન્ન થાય છે. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલાં જાણ; અને 
            વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ. આથી 
            તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ એટલે કે કર્તવ્યકર્મ માં સદાય
            પ્રતિષ્ઠિત છે.

                    // हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment