Friday 2 August 2024

તત્કાળ મુક્તિ


                                                    भक्तिः कृष्णे दया जीवेष्वकुण्ठज्ञानमात्मनि |
यदि स्यादात्मनो भूयादपवर्गस्तु संसृते ||


કૃષ્ણભાવનામાં જીવનો ઉત્કર્ષ થયો હોય અને તે 
બીજા પ્રત્યે દયાળુ હોય, તેમ જ આત્મ - સાક્ષાત્કારવિષયક 
તેનું અધ્યાત્મજ્ઞાન પૂર્ણ હોય, તો તે ભાવજીવનના બંધનમાંથી 
તત્કાળ મુક્તિ પામશે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे// 


 

0 comments:

Post a Comment