Thursday 22 August 2024

નિષ્કામ થઇએ તો અંત આવી જાય


સાંસારિક ભોગોનો અંત નથી. અનંત બ્રહ્માંડ છે અને તેમાં અનંત 
પ્રકારના ભોગ છે. પરંતુ તેમનો ત્યાગ કરી દઈએ, તેમનાથી અસંગ 
થઇ જઈએ તો તેમનો અંત આવી જાય છે. એવી જ રીતે કામનાઓ 
પણ અનંત છે, પરંતુ તેમનો ત્યાગ કરી દઈએ, નિષ્કામ થઇ જઈએ 
તો તેમનો અંત આવી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment