Tuesday 6 August 2024

જીવાત્માના સઘળા શરીરો નાશવંત છે


                    अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण: |
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ||
                      भा.गी. 2.18

નાશરહિત, જાણવામાં ન આવેલા અને નિત્યસ્વરૂપ 
જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે. 
માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment