Monday 5 August 2024

ભક્ત કદાપિ મૂંઝાતો નથી


नव्यवद्धृदये यज्ज्ञो ब्रह्मैतद्ब्रह्मवादिभिः ।
न मुह्यन्ति न शोचन्ति न हृष्यन्ति यतो गताः ॥


ભક્તિમય સેવામાં સદા પ્રવૃત્ત રહેનારા ભક્તોને 
તેમની સર્વ પ્રવૃત્તિઓમાં સદૈવ વધતા ઉત્સાહ-આનંદનો 
અને નાવીન્યનો અનુભવ થાય છે. ભક્તના હૃદયમાં વસતા
સર્વજ્ઞ પરમાત્મા બધું અધિકાકિક નિત્ય-નૂતન કરે છે.
બ્રહ્મવાદીઓ આને બ્રાહ્મી સ્થિતિ તરીકે ઓળખાવે છે.
આવી જીવન્મુક્ત (બ્રહ્મભૂત) અવસ્થામાં ભક્ત કદાપિ
મૂંઝાતો નથી. ન તો એ શોક કરે છે કે ન તો અનાવશ્યક 
એવો હર્ષ પામે છે. બ્રહ્મભૂત સ્થિતિને લીધે આમ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment