Friday 16 August 2024

અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન હોય છે


આતતાયીને મારી નાખવો - એ અર્થશાસ્ત્ર છે અને કોઈની પણ હિંસા 
નહિ કરવી - એ ધર્મશાસ્ત્ર છે. જેમાં પોતાનો કોઈ સ્વાર્થ (મતલબ) રહે 
છે તે "અર્થશાસ્ત્ર" કહેવાય છે; અને જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહેતો નથી,
તે "ધર્મશાસ્ત્ર" કહેવાય છે. અર્થશાસ્ત્રની સરખામણીમાં ધર્મશાસ્ત્ર બળવાન 
હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment