Wednesday 7 August 2024

અજન્મા, નિત્ય નિરંતર રહેવાવાળો, શાશ્વત અને અનાદિ


                                न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः।
                                अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥

આ આત્મા ન જન્મે છે અને કોઈ પણ કાળમાં ન મરણ પામે છે તેમજ 
આ ઉત્પન્ન થઈને ફરીથી થવાવાળો નથી. આ અજન્મા, નિત્ય નિરંતર 
રહેવાવાળો, શાશ્વત અને અનાદિ છે. શરીરના હણાવા છતાં પણ આ 
હણાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment