Monday 12 August 2024

આત્માને જાણી શકાય એવો નથી.


                                    आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्य: |
                                    आश्चर्यवच्चैनमन्य: शृ्णोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ||

કોઈ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને તે જ રીતે બીજો કોઈ આનું આશ્ચર્યની 
જેમ વર્ણન કરે છે તથા બીજો કોઈ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને આને સાંભળીને 
પણ કોઈ જાણતો નથી. અર્થાત્ આ જાણી શકાય એવો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment