Saturday 20 July 2024

સંતાનો,પત્ની અને ધનસંપત્તિ


गृहेषु कुटधर्मेषु पुत्रदारधनार्थधीः |
न परं विन्दते मूढो भ्राम्यन् संसारवत्र्मसु ||

જે મનુષ્યો કહેવાતા સુંદર જીવનમાં જ રસ ધરાવે છે,
એટલે કે સંતાનો તથા પત્નીની જંજાળમાં અને ધનસંપત્તિની 
ખોજ કરવામાં ગૃહસ્થ બની રહેવા ઈચ્છે છે, તેઓ એમ માને છે 
કે આવી વસ્તુઓ જીવનનું શ્રેય છે. આવા મનુષ્યો જીવનનું પરમ 
શ્રેય પામ્યા વિના વિવિધ પ્રકારના શરીરોમાં રહી સંસારભરમાં 
ભટકતા રહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे 
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment