Sunday 28 July 2024

સંસારની દુઃખમય દશામાંથી મુક્ત


मिछे मायार वशे, याच्छ भेसे, खाच्छ हाबुडुबु, भाइ,
जीव कृष्ण-दास, ए विश्वास, करले त'आर दुःख नाइ.

મારા વ્હાલા જીવો, તમે ભૌતિક પ્રકૃતિ-માયાનાં મોજાઓ વડે 
તણાઈ રહ્યા છો. કોઈવાર તમે સપાટી ઉપર આવો છો, તો કોઈવાર 
તમને ડુબાડી દેવામાં આવે છે. આ રીતે તમારું સનાતન જીવન વૃથા 
જઈ રહ્યું છે. જો તમે કેવળ શ્રીકૃષ્ણને પકડી તેમના ચરણકમળનો આશ્રય 
લેશો તો સંસારની દુઃખમય દશામાંથી એકવાર વળી મુક્ત થઇ જશો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment