Wednesday 31 July 2024

કોઈ શક્યતા જ નથી


                                                    तेनास्य तादृशं राजँल्लिङ्गिनो देहसम्भवम् । 
श्रद्धत्स्वाननुभूतोऽर्थो न मनः स्त्रष्टुमर्हति ॥
श्रीमद् भागवतम् 4.29.65 

સૂક્ષ્મ મનનું આવરણ ધરાવનાર જીવાત્મા તેના 
પૂર્વજીવનના શરીરને કારણે અનેક પ્રકારનાં વિચારો 
અને કલ્પનાચિત્રો વિકસાવે છે. મારી આ વાતને તમે 
નિશ્ચય માનજો. પૂર્વના શરીરમાં ઇન્દ્રિયાનુભવ થયો 
ન હોય એવી કોઈ વસ્તુને મનમાં ઉપજાવી કાઢવાની 
કોઈ શક્યતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment