Friday 12 July 2024

છ પ્રકારના વિકારો


                                                        नमः पङ्कजनाभाय भूतसूक्ष्मेन्द्रियात्मने । 
वासुदेवाय शान्ताय कूटस्थाय स्वरोचिषे ॥

હે મારા પ્રભુ, આપની નાભિમાંથી નીકળતા કમળના પ્રતાપે 
આપ સૃષ્ટિના મૂળ કારણ છો. આપ ઈન્દ્રિયો તથા ઇન્દ્રિયવિષયોના 
સર્વોપરી નિયંતા છો અને આપ સર્વવ્યાપી વાસુદેવ પણ છો. આપ અત્યંત 
શાંત છો. આપના સ્વયં-પ્રકાશિત અસ્તિત્વને કારણે આપ છ પ્રકારના વિકારોથી 
વિચલિત થતા નથી.(તેઓ ભૂખ્યા થાય ત્યારે, તરસ્યા થાય ત્યારે, દુઃખમાં પડે ત્યારે, 
ભ્રમમાં પડે ત્યારે, ઘરડા થાય ત્યારે અને મૃત્યુશય્યા પર હોય ત્યારે વિચલિત થાય છે.)

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment