Saturday 27 July 2024

બુદ્ધિના કાબૂમાં મન


पञ्चेन्द्रियार्था आरामा द्वारः प्राणा नव प्रभो। 
तेजोऽबन्नानि कोष्ठानि कुलमिन्द्रियसङ्ग्रहः ॥

જ્ઞાન ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે - દૃષ્ટિ, સ્વાદ, 
ગંધ, શબ્દ અને સ્પર્શ. અને તે જે નવ દરવાજા મારફત 
ક્રિયા કરે છે તે આ છેઃ બે આંખો, બે કાન, એક મોં, બે નસકોરાં, 
એક જનનેન્દ્રિય અને એક ગુદા. આ છિદ્રોને નગરની દીવાલમાંના 
દરવાજાની ઉપમા આપી છે. પૃથ્વી, જળ તથા અગ્નિ મુખ્ય ઘટકો છે 
અને મન મુખ્ય કર્તા છે, જે બુદ્ધિના કાબૂમાં રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment