Thursday 11 July 2024

શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત


                                        સ્ત્રી એ માયાનું જ સંપૂર્ણ સ્વરૂપ છે. સ્ત્રીના મોહથી કોઈ પણ 
મનુષ્ય પોતાને બચાવી શકતો નથી, તે ભલે પ્રભાવશાળી દેવ 
હોય કે ઉચ્ચતરલોકનો નિવાસી હોય, કેવળ ભગવદ્દભક્ત, જે 
શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત થયેલો છે, તે જ સ્ત્રીના પ્રલોભનમાંથી 
અલિપ્ત રહી શકે છે. એકવાર શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા પછી 
જગતની માયાશક્તિ મનુષ્યને આકર્ષી શકતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment