Tuesday 16 July 2024

ભક્ત પાસે પ્રબળ કાળ જતો નથી


                                                        यत्र निर्विष्टमरणं कृतान्तो नाभिमन्यते |
विश्वं विघ्वंसयन् वीर्य शौर्य विस्फ़ुर्जितभ्रुवा ||


મહાપ્રબળ મૂર્તિમાન કાળ તેની ભમ્મરોના વિસ્તારમાત્રથી 
સમગ્ર વિશ્વનો તત્કાળ વિનાશ કરી શકે છે. પરંતુ આપના 
(શ્રીકૃષ્ણનાં) ચરણકમળનો સંપૂર્ણ આશ્રય લેનાર ભક્ત પાસે 
એ પ્રબળ કાળ જતો નથી.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment