Tuesday 30 July 2024

ભગવાનનો અનુગ્રહ


यदा यस्यानुगृह्णाति भगवानात्मभावितः ।
   स जहाति मतिं लोके वेदे च परिनिष्ठिताम् ॥


મનુષ્ય પૂરેપૂરો ભક્તિપરાયણ બને છે, ત્યારે ભગવાન 
તેના ઉપર અનુગ્રહ કરે છે અને અહેતુકી કૃપા વરસાવે છે.
આમ થાય ત્યારે પ્રબુદ્ધ ભક્ત બધાં દુન્યવી કર્મો તથા વેદોક્ત
કર્મકાંડોનો ત્યાગ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment