Tuesday 23 July 2024

અભાગીયો નોકર


नूनं त्वकृतपुण्यास्ते भृत्या येष्वीश्र्वराः शुभे |
कृतागः स्वात्म सात्कृत्वा शिक्षादण्डं न युञ्जते ||
श्रीमद् भागवतम् 4.26.21

જયારે સ્વામી પોતાના નોકરને તેના અપરાધ માટે 
કોઈ જાતની સજા કર્યા વિના પોતાના માણસ તરીકે 
અપનાવી લે છે, ત્યારે તે નોકરને અભાગીયો જ ગણવો 
જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment