Wednesday 26 June 2024

વૃક્ષો તથા શિલા જેવી સ્થાવર યોનિ


अर्थेन्द्रियार्थाभिध्यानां सर्वार्थापह्य्न्वो नृणाम् |
भ्रंशितो ज्ञानविज्ञानाद्येनाविशति मुख्यताम् ||

મનુષ્યજાતિ માટે, ધન કમાવા વિશે સતત ચિંતન ઇન્દ્રિયતૃપ્તિ અર્થે 
તેનો વિનિયોગ કરવાથી દરેક મનુષ્યનાં હિતોનો વિનાશ થાય છે.
મનુષ્ય જયારે જ્ઞાન તથા ભક્તિથી રહિત થાય છે, ત્યારે તે વૃક્ષો તથા 
શિલા જેવી સ્થાવર યોનિમાં ચાલ્યો જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment