Tuesday 18 June 2024

તત્કાળ મનનો મેલ સાફ કરી શકે છે


यत्पादसेवाभिरुचिस्तपस्विना मशेषजन्मोपचितं मलं धियः । 
सद्यः क्षिणोत्यन्वहमेधती सती यथा पदाङ्गुष्ठविनिःसृता सरित् ॥

પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણકમળની સેવા કરવાની વૃત્તિ રાખીને 
દુઃખી મનુષ્યજાતિ અસંખ્ય જન્મોમાં ભેગો થયેલો મનનો મેલ તત્કાળ સાફ 
કરી શકે છે. ભગવાનના ચરણના અંગૂઠામાંથી નીકળેલા ગંગાજળની જેમ 
આવી પ્રક્રિયા તરત જ મનને સ્વચ્છ કરે છે અને એથી આધ્યાત્મિક ભાવના 
કે કૃષ્ણભાવના ધીમે ધીમે વધે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment