Thursday 13 June 2024

સત્ત્વગુણમાં રહેલી બુદ્ધિ


प्रवृतिं च निवृतिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ||

હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું 
કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય 
રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ,
શું બંધનકર્તા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્ત્વગુણમાં 
રહેલી બુદ્ધિ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment