Monday 24 June 2024

સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા



असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||

જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ 
ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના 
અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ 
અવસ્થા પ્રાપ્ત કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment