Wednesday 19 June 2024

પરમ્ શાંતિ પામી શકે


पुमाँल्लभेतानतिवेलमात्मनः प्रसीदतोऽत्यन्तशमं स्वतः स्वयम् । 
यन्नित्यसम्बन्धनिषेवया ततः परं किमत्रास्ति मुखं हविर्भुजाम् ॥

બ્રાહ્મણો તથા વૈષ્ણવોની નિત્ય સેવા કરવાથી મનુષ્ય પોતાના હૃદયનો 
મેલ સાફ કરી શકે છે, પરમ્ શાંતિ પામી શકે છે, સંસારની આસક્તિમાંથી 
મુક્ત થઈ શકે છે તથા સંતુષ્ટ થઈ શકે છે. આ જગતમાં બ્રાહ્મણોની સેવા કરવી 
તેના કરતાં બીજું કોઈ સકામ કર્મ શ્રેષ્ઠ નથી, કારણ કે જેમના માટે અનેક યજ્ઞો 
કરવા પડે છે એવા દેવોને આનાથી પ્રસન્ન કરી શકાય.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment