Sunday 16 June 2024

નરકનો નિવાસી ગણવામાં આવે



अर्च्ये विष्णौ शिलाधिर्गुरुष नरमतिवैष्णवे जाति बुद्धि -
र्विष्णोर्वा वैष्णवानां कलिमलमथने पादतीर्थेडम्बुबुद्धिः,
श्रिविष्णोर्नाम्नि मन्त्रे सकलकलुषहे शब्द सामान्यबुद्धि,
र्विष्णौ सर्वेश्वरेशे तदितरसमधीरयस्य वा नारकी सः |

" જે મનુષ્ય મંદિરમાંની મૂર્તિને લાકડાની કે પથ્થરની બનેલી 
માને છે, જે પરંપરાગત ગુરુને સાધારણ મનુષ્ય માને છે, જે 
અચ્યુત ગોત્રના વૈષ્ણવને અમુક જાતિ કે ધર્મનો હોવાનું માને 
છે, અથવા જે ચરણામૃત કે ગંગાજળને સાધારણ પાણી ગણે 
છે તેવા મનુષ્યને નરકનો નિવાસી ગણવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment