Friday 28 June 2024

ચિત્તને સદા શ્રીકૃષ્ણમાં પરોવેલું રાખ


चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः |
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ||
भ.गी. 18.57

બધા કાર્યોમાં મારી ઉપર (પ્રભુ શ્રીકૃષ્ણ ઉપર) આધાર રાખ 
અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. આવી ભક્તિસભર સેવામાં 
લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment