समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: |ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ||
આ સૃષ્ટિ માં ન કોઈ મને પ્રિય છે અને ન કોઈ મારો અપ્રિય છે.
પરંતુ જે મારો અનન્ય ભક્ત છે તે મારામાં છે અને હું તેનામાં છું.
તે જ એકમાત્ર પ્રિય છે. હું તેનામાં પરિપૂર્ણ થઇ રહું છું.મારામાં
અને તેનામાં કોઈ અંતર રહેતું નથી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment