प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
ખોટા અહંકારના પ્રભાવથી ભ્રમિત થયેલો
આત્મા પોતાને ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકારો
દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો કર્તા માને છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment