नाभेरसावृषभ आस सुदेविसूनु र्यो वै चचार समड्य्ग् जडयोगचर्याम् |
यत् पारमहंस्यमृषयः पदमामनन्ति स्वस्थः प्रशान्तकरणः परिमुक्तसङ्गः ||
નાભિ રાજાની ધર્મપત્ની સુદેવીના પુત્રરૂપે ભગવાન પ્રગટ થયા હતા અને
તેઓ ઋષભદેવ નામથી સુપ્રસિદ્ધ થયા. તેમણે મનને સંતુલિત કરવા માટે
જડયોગની સાધના કરી હતી. મુક્તિની સર્વોચ્ચ પૂર્ણ આ અવસ્થામાં વ્યક્તિ
ઇન્દ્રિયોના સંયમ દ્વારા ભૌતિક સંગથી મુક્ત થઇ આત્માનુભૂતિની અવસ્થા
પ્રાપ્ત કરી પૂર્ણ સંતોષ પામે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment