કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી થી ફળતી નથી.
સ્વરૂપ સેવા ઉત્તમ છે પણ તેમાં પવિત્રતાની જરૂર છે.
એવી પવિત્રતા કળિયુગ નો માણસ રાખી શકતો નથી,
તેથી નામ સેવા મોટી કહી છે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર,
જ્યાં સુધી થયો નથી, ત્યાં સુધી જો નામનો આશ્રય રાખે તો તેને
એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment