થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે,
ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બનેએમાં શું આશ્ચર્ય ?ભીતિ વિના પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળ નો ડર રાખો.કાળની, મરણ ની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।
Saturday 11 February 2023
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment