यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.22
પરંતુ જે જ્ઞાન અર્થાત્ જે જ્ઞાન દ્વારા મનુષ્ય
એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ
આસક્ત રહે છે તથા જે હેતુરહિત, વાસ્તવિક
જ્ઞાનથી રહિત તેમજ તુચ્છ છે, તે તામસ કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






