सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता: ||
भ.गी. 18.48
હે કુંતીનંદન ! દોષયુક્ત હોવા છતાં પણ સહજ
કર્મ નો ત્યાગ ન કરવો જોઈએ; કેમ કે સઘળાં
કર્મો ધુમાડાથી અગ્નિની પેઠે દોષથી યુક્ત છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






