न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम: ।
भविता न च मे तस्मादन्य: प्रियतरो भुवि ॥
भ.गी. 18.69
જે ગીતાના ઉપદેશને મારા ભક્તોને કહી
સંભળાવશે એનાથી વધીને મારું પ્રિય કાર્ય
કરનારો માણસોમાં કોઈ પણ નથી આ ભૂમંડળ
પર એનાથી વધીને મારો બીજો કોઈ અત્યંત પ્રિય
થશે પણ નહીં.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






