शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ||
भ.गी. 18.43
શૂરવીરતા તેજ, ધૈર્ય, રાજ્ય-કારોબારમાં નિપુણતા તથા
યુદ્ધમાં પણ પીઠ ન દેખાડવી, દાન આપવું અને શાસન
કરવાનો ભાવ-આ બધા જ ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મો છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






