अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम् |
भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् ||
भ.गी. 18.12
કર્મફળનો ત્યાગ ન કરનારાં માણસોના કર્મોનું
ઇષ્ટ, અનિષ્ટ, અને મિશ્ર એવું ત્રણ પ્રકારનું ફળ
મર્યા પછી પણ થાય છે; પરંતુ કર્મફળનો ત્યાગ
કરી દેનારાં માણસો માટે ક્યાંય પણ કર્મોનું ફળ
હોતું નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






