मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: |
सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते ||
भ.गी. 18.26
જે કર્તા રાગ રહિત, કર્તૃત્વાભિમાનથી રહિત ધૈર્ય
અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિધ્ધિમાં
હરખ-શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્ત્વિક કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






