यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: ||
भ.गी. 18.46
જે પરમેશ્વરથી સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ થાય
છે અને જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે, એ
પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજા
કરીને માણસમાત્ર પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






