सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ||
भ.गी. 15.15
હું જ સૌ પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું અને મારાથી જ
સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન ( સંશય વગેરે દોષોનો નાશ)
થાય છે. બધા વેદો વડે હું જ જાણવાયોગ્ય છું. વેદોના તત્ત્વનો
નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






