ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत: |
प्रोच्यते गुणसङ् ख्याने यथावच्छृणु तान्यपि ||
भ.गी. 18.19
ગુણોનું વિવેચન કરવાવાળા શાસ્ત્રોમાં ગુણોના
ભેદથી જ્ઞાન અને કર્મ તથા કર્તા ત્રણ - ત્રણ
પ્રકારે જ કહેવાય છે, એમને પણ તું મારી પાસેથી
સારી પેઠે સાંભળ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






