श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरै: |
अफलाकाङ्क्षिभिर्युक्तै: सात्त्विकं परिचक्षते ||
भ.गी. 17.17
પરમ શ્રદ્ધાથી યુક્ત ફળની ઈચ્છા રહિત મનુષ્યો
દ્વારા જે શરીર, વાણી અને મન એમ ત્રણ પ્રકારના
તપ કરવામાં આવે છે, તેને સાત્ત્વિક તપ કહે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






