न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन: |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै: ||
भ.गी. 18.40
પૃથ્વી પર, સ્વર્ગમાં કે દેવતાઓમાં અથવા એ
સિવાય બીજે ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ
નથી, જે પ્રકૃતિમાંથી જન્મેલા (સાત્ત્વિક-રાજસ-તામસ)
આ ત્રણેય ગુણોથી મુક્ત હોય.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






