तस्माद् ॐ इत्युदाहृत्य यज्ञदानतप:क्रिया: |
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम् ||
भ.गी. 17.24
માટે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા શાસ્ત્રવિધિથી
નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા 'ૐ'
એ (પરમાત્માના નામનું) ઉચ્ચાર કરીને જ શરુ થાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






