ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.12
હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે
આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું
પણ નથી કે હવે પછી આપણે બધા નહિ હોઈએ.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//





