शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नर: | न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतव: ||
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु य: | पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मति: ||
भ.गी. 18.15-16
મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ અથવા
શાસ્ત્ર વિરુદ્ધ જે કંઈ પણ કર્મ આરંભ કરે છે એનાં આ (પૂર્વોક્ત)
પાંચ કારણો હોય છે. પરંતુ આવા પાંચ હેતુઓ હોવા છતાં પણ
જે માણસ તે કર્મોના વિષયમાં કેવળ શુદ્ધ આત્માને કર્તા જુવે છે,
તે મલિન બુદ્ધિનો ખરું નથી જોતો; કેમ કે તેની બુદ્ધિ શુદ્ધ નથી
અર્થાત્ તેણે વિવેકને મહત્ત્વ આપ્યું નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






