કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોડભિભવત્યુત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40
કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ
જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં
પાપ પણ ખૂબજ ફેલાઈ જાય છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






