यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: ।
तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम ॥
भ.गी. 18.78
જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને
જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી,
વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે-
એવો મારો મત છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






