प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुरा: |
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ||
भ.गी. 16.7
જે લોકો આસુરી સ્વભાવ ધરાવે છે તેઓ સમજી
શકતા નથી કે ક્યાં કાર્યો યોગ્ય છે અને ક્યાં અયોગ્ય
છે. તેથી તેમનામાં ન તો પવિત્રતા હોય છે, ન તો
સદ્વ્યવહાર હોય છે, ન તો સત્યતા હોય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






