યદ્યપ્યંતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ।।
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ધિર્જનાર્દન ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39
જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી
ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા
પાપને જોતા નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે
લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ
ન વિચારવું?
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






