बुद्धिर्ज्ञानमसम्मोह: क्षमा सत्यं दम: शम: | सुखं दु:खं भवोऽभावो भयं चाभयमेव च ||
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश: | भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा: ||
भ.गी. 10.4-5
બુદ્ધિ, જ્ઞાન, અસંમૂઢતા, ક્ષમા, સત્ય, દમ, શમ, તેમજ
સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય ભય-અભય તથા અહિંસા, સમતા
સંતોષ, તપ, દાન, યશ અને અપકીર્તિ પ્રાણીઓના આ વિવિધ
પ્રકારના વીસ ભાવો મારાથી જ થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//